Mukhyamantri Mahila Utkarsh Yojana 2025 : MMUY યોજના, મહિલાઓને મળશે વગર વ્યાજે 1 લાખની લોન

Mukhyamantri Mahila Utkarsh Yojana 2025 : ગુજરાતમાં રહેતી મહિલા તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક શોધી રહ્યા છો? જો હા, તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2024 તમારો ઉકેલ હોઈ શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 26 ફેબ્રુઆરી 2020 ના રોજ શરૂ કરેલી, આ યોજનાનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા માટે રૂ. 1 લાખ સુધીની વ્યાજમુક્ત … Read more

Aadhar Card Loan : ફક્ત બે મિનિટમાં મેળવો આધાર કાર્ડ થી 4 લાખ સુધીની પર્સનલ લોન, આ રીતે અરજી કરો

Aadhar Card Loan

Aadhar Card Loan : આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર પડે છે ત્યારે તે બેંક દ્વારા લોન લેતો હોય છે અથવા તો પોતાના સગા સંબંધી પાસે પૈસા માંગતો હોય છે. અત્યારે જો તમારે કોઈ મુશ્કેલી આવી ગઈ છે અને તમારે તાત્કાલિક ચાર લાખ રૂપિયાની જરૂર છે અને તમારા સગા સંબંધીઓએ પણ તમને પૈસા આપવાની … Read more

તમારે બેંકમાં ખાતું હશે તો મળશે 2000, જાણો સંપૂર્ણ માહિતી

jan dhan yojana 2000 rupees : જો તમારે પણ બેંકમાં ખાતું હોય તો તમને મળશે 2000 રૂપિયા આયુષ્માનો લાભ કેવી રીતે લેવું 2000 કોને મળશે જાણો વધુ માહિતી, ખુશ ખબર તમારે બેંક માં ખાતું હસે તો મળશે 2000 , નવી યોજના આવી, જાણો સંપૂર્ણ માહિતી જન ધન યોજના વિશે જણાવો જન ધન યોજના નું મુખ્ય … Read more

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના | Pradhan Mantri Suryoday Yojana

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના Pradhan Mantri Suryoday Yojana

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના | Pradhan Mantri Suryoday Yojana : આપણા દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને જેવો વીજળીની સમસ્યાથી પરેશાન થાય છે જેમાં કે વીજળીનું બિલ વધારે આવવું અને ક્યારેક વીજળી કપાઈ પણ જાય છે. હવે સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1 કરોડ ગરીબ પરિવારોના ઘર … Read more

Antyeshti Sahay Yojana: અંત્યેષ્ઠિ સહાય યોજના અંતર્ગત શ્રમિકોને 10,000 ની સહાય મળશે

Antyeshti Sahay Yojana ગુજરાતમાં રહેતા શ્રમિક લોકો જેવા કે કડિયા, લુહાર, વાયરમેન તથા જેમનું નામ મનરેગા વર્કર્સ માં આવે છે તેવા લોકો માટે અંત્યેષ્ઠિ સહાય યોજના બહાર પાડેલ છે જો નોધાયેલ શ્ર્મયોગી કામ કરતા સમયે કોઈ વર્કર્સ સંજોગો વસાહત મૃત્યુ પામે છે તો સરકાર દ્વારા તેની અંતિમ ક્રિયા પૂરી પાડવા માટે સહાય આપવામાં આવે છે. … Read more

Marnotar Sahay Yojana Gujarat: મરણોતર સહાય યોજના હેઠળ 5000 રૂપિયા ની સહાય મેળવો, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા

Marnotar Sahay Yojana Gujarat મરણોતર સહાય યોજના

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના : આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવાર માં જો કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો સરકાર તેને આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તમને જાણવા મળશે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી … Read more

Marriage Certificate: લગ્ન નોંધણી પ્રમાણપત્ર, દસ્તાવેજ અને મેરેજ સર્ટિફિકેટ ફોર્મ

Marriage Certificate લગ્ન નોંધણી પ્રમાણપત્ર, દસ્તાવેજ અને મેરેજ સર્ટિફિકેટ ફોર્મ

Marriage Certificate | લગ્ન નોંધણી પ્રમાણપત્ર | મેરેજ સર્ટિફિકેટ ફોર્મ: ગુજરાત અધિનિયમ, 2006 ના નંબર 16 મુજબ તમે કાયદેસર રીતે કોઈની સાથે લગ્ન કર્યા છે તે દર્શાવવા માટે લગ્ન ફરજિયાતપણે નોંધણી કરવી જરૂરી છે. ગુજરાતમાં લગ્નની નોંધણી કરવા માટે 1955નો હિંદુ મેરેજ એક્ટ અને 1954નો સ્પેશિયલ મેરેજ એક્ટ બંનેનો ઉપયોગ થઈ શકે છે. અમે આ … Read more

Farmer Registry Gujarat: ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું, જુઓ જરૂરી ડોકયુમેન્ટની માહિતી

Farmer Registry Gujarat: ગુજરાત સરકાર દ્વારા હવે દરેક ખેડૂત મિત્રો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં હવે દરેક ખેડૂતોમિત્રો એ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યુ છે. Farmer Registry Gujarat ગુજરાત સરકાર દ્વારા ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરવા માટે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તેઓને ફરીજીયાત કરવામાં આવેલ છે કે તેઓ તેમના ગામના … Read more

SIM Card : તમારા નામ પર કેટલા સિમ કાર્ડનો ઉપયોગ થાય છે? જાણો આ સરકારી વેબસાઇટ પરથી એક વાર જરૂર ચેક કરો

SIM Card તમારા નામ પર કેટલા સિમ કાર્ડનો ઉપયોગ થાય છે જાણો આ સરકારી વેબસાઇટ પરથી એક વાર જરૂર ચેક કરો

Check SIM card are active on your name : તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને … Read more

PM Kisan Mandhan Yojana : પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના ખેડૂતોને દર મહિને રૂ. 3000/-પેન્‍શન મળવાપાત્ર, અત્યારેજ અરજી કરો

PM Kisan Mandhan Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આવક વધારવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકેલી છે. ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ખેડૂત પેન્‍શન મળે તે માટે ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના” લોન્‍ચ કરેલ છે. આ બ્લોગ દ્વારા આ પેન્‍શન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. Kisan Maandhan Yojana હેઠળ આપણા દેશના ખેડૂતોને લાભ આપવામાં આવશે. … Read more