ફક્ત આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાઓ, વગર વ્યાજે લોન મેળવો, લોન પર સબસિડી આપશે સરકાર, જાણો તમામ માહિતી

PM Svanidhi Yojana

PM Svanidhi Yojana : ભારત સરકાર આપી રહી છે સબસિડી લોન એ પણ વ્યાજદર વગર ફક્ત આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાઓ, પીએમ સ્વાનિધિ યોજના લોકસભાની ચૂંટણી પહેલાં સરકારની આ સ્કીમ ભારે લોકપ્રિય થઈ રહી છે. અમારે કોઈ પણ રોજગાર શરૂ કરવા આ ઉપયોગી થશે અને કોઈ પણ ગેરંટી વગર લોન મેળવો. યોજના ની … Read more

વિશ્વકર્મા યોજના અંતર્ગત રૂ. 15,000/ ની સહાય અને 3 લાખ સુધીની લોન: PM Vishwakarma Yojana 2024

PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana: PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના: વર્ષ 2024 માટે ભારતનું બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું, જેમાં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.  આ જ જાહેરાતમાં, સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા સમુદાય માટે કલ્યાણ યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.   PM વિશ્વકર્મા યોજના ભારત સરકાર દ્વારા કુશળ … Read more

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના | Pradhan Mantri Suryoday Yojana

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના Pradhan Mantri Suryoday Yojana

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના | Pradhan Mantri Suryoday Yojana : આપણા દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને જેવો વીજળીની સમસ્યાથી પરેશાન થાય છે જેમાં કે વીજળીનું બિલ વધારે આવવું અને ક્યારેક વીજળી કપાઈ પણ જાય છે. હવે સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1 કરોડ ગરીબ પરિવારોના ઘર … Read more

Antyeshti Sahay Yojana: અંત્યેષ્ઠિ સહાય યોજના અંતર્ગત શ્રમિકોને 10,000 ની સહાય મળશે

Antyeshti Sahay Yojana ગુજરાતમાં રહેતા શ્રમિક લોકો જેવા કે કડિયા, લુહાર, વાયરમેન તથા જેમનું નામ મનરેગા વર્કર્સ માં આવે છે તેવા લોકો માટે અંત્યેષ્ઠિ સહાય યોજના બહાર પાડેલ છે જો નોધાયેલ શ્ર્મયોગી કામ કરતા સમયે કોઈ વર્કર્સ સંજોગો વસાહત મૃત્યુ પામે છે તો સરકાર દ્વારા તેની અંતિમ ક્રિયા પૂરી પાડવા માટે સહાય આપવામાં આવે છે. … Read more

Marnotar Sahay Yojana Gujarat: મરણોતર સહાય યોજના હેઠળ 5000 રૂપિયા ની સહાય મેળવો, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા

Marnotar Sahay Yojana Gujarat મરણોતર સહાય યોજના

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના : આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવાર માં જો કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો સરકાર તેને આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તમને જાણવા મળશે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી … Read more

PM Kisan Mandhan Yojana : પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના ખેડૂતોને દર મહિને રૂ. 3000/-પેન્‍શન મળવાપાત્ર, અત્યારેજ અરજી કરો

PM Kisan Mandhan Yojana

ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આવક વધારવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકેલી છે. ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ખેડૂત પેન્‍શન મળે તે માટે ભારત સરકાર દ્વારા “પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના” લોન્‍ચ કરેલ છે. આ બ્લોગ દ્વારા આ પેન્‍શન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. Kisan Maandhan Yojana હેઠળ આપણા દેશના ખેડૂતોને લાભ આપવામાં આવશે. … Read more

PM Surya Ghar Muft Bijli Yojana | સરકાર બેંક ખાતામાં સીધા 78,000 રૂપિયા જમા કરશે, આ રીતે અરજી કરો

PM Surya Ghar Muft Bijli Yojana

PM Surya Ghar Muft Bijli Yojana : મોદી સરકારે પીએમ-સૂર્ય ઘર મફત વીજળી નામની યોજના રજૂ કરી છે, જે સામાન્ય લોકોને લાભ આપવા માટે રચાયેલ છે. આ પહેલના ભાગરૂપે, પાત્ર વ્યક્તિઓને તેમના બેંક ખાતામાં જમા કરાયેલા 78,000 રૂપિયાની સીધી સબસિડી પ્રાપ્ત થશે. આ સબસિડીનો લાભ લેવા માટે, તમારે ફક્ત PM-સૂર્ય ઘર યોજનામાં ભાગ લેવાની જરૂર છે. … Read more

Namo Shri Yojana 2025 : નમો શ્રી યોજના 2024 હેઠળ સગર્ભા સ્ત્રીઓ ને મળશે 15,000 રૂપિયાની સહાય

Namo Shri Yojana 2024

Namo Shri Yojana 2025 : ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ 2 ફેબ્રુઆરીના દિવસે સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં તેમણે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમો શ્રી યોજના ની જાહેરાત કરેલી છે. આ યોજના અંતર્ગત લાભાર્થી સગર્ભા બહેનો તેમજ માતાઓને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં … Read more

ડૉ.આંબેડકર આવાસ યોજના | Dr Ambedkar Awas Yojana 2024

Dr Ambedkar Awas Yojana

Dr Ambedkar Awas Yojana 2024 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ સામાજિક સુક્ષાની કચેરીઓ આવેલ છે. જેમાં અંત્યદય લોકોને જીવનમાં સુધારો આવે ત્યારે સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. જે માંથી આજે આપણે આંબેડકર આવાસ યોજના ૨૦૨૪ યોજનાની વિગતે માહિતી મેળવીશું. આંબેડકર આવાસ યોજના ગુજરાતમાં કોને કોને મળશે લાભ ?, શું પ્રોસેસ છે ? , … Read more

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 કેવી રીતે ખોલશો ખાતું? અને ફાયદાઓ જાણો અહીં થી । Sukanya Samriddhi Yojana 2024

Sukanya Samriddhi Yojana 2024 Online | Sukanya Samriddhi Yojana in Gujarati | Apply for SSY Account Online | સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ | Sukanya Samiriddhi Yojana Registration સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર | સુકન્યા સમૃદ્ધિ યોજના ની માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના 202 | સુકન્યા … Read more