IDBI Bank Recruitment 2023

IDBI બેંક ભરતી 2023 જાણો વય મર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી? | IDBI Bank Recruitment 2023

IDBI Bank Recruitment 2023 : IDBI Bank દ્વારા વિવિધ શહેરોમાં 2100 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં IDBI બેંક ભરતી 2023 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે IDBI Bank Bharti 2023 …

IDBI બેંક ભરતી 2023 જાણો વય મર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી? | IDBI Bank Recruitment 2023 Read More »

સરકાર દ્વારા મફત વીજળી આપવાની જાહેરાત, 25 વર્ષ સુધી મળશે મફત વીજળી | Solar Rooftop Yojana 2023

Solar Rooftop Yojana 2023 : સોલાર સનરૂફ યોજના ફોર્મ ભરો : ભારતની સરકાર છત પર સોલાર પેનલ લગાવીને 25 વર્ષ સુધી મફત વીજળી પૂરી પાડવા માટે એક નવી યોજના ઓફર કરી રહી છે. જાણો કેવી રીતે આ સ્કીમનો લાભ લેવો અને મોંઘા વીજળીના બિલ પર નાણાં બચાવવા. સામાન્ય માણસને તેમની વીજળીની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરવા …

સરકાર દ્વારા મફત વીજળી આપવાની જાહેરાત, 25 વર્ષ સુધી મળશે મફત વીજળી | Solar Rooftop Yojana 2023 Read More »

સ્વરોજગાર લક્ષી લોન યોજના 2023 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

આજે આપડે ગુજરાત સરકાર ની સ્વરોજગાર લક્ષી લોન યોજના ની વાત કરવાના છીએ.  સ્વરોજગારી હેઠળ વ્યક્તિગત ધિરાણ તમે વિવિધ કામો માટે લઈ શકાય જેની આ પોસ્ટ માં વાત કરીશું. આ યોજના ગુજરાત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંક સશપ/૧૨૨૦૧૭/૫૬૮૪૫૧/અ,  તા:૩૦/૯/૨૦૧૭ના મુજબ  ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. …

સ્વરોજગાર લક્ષી લોન યોજના 2023 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી Read More »

Gujarat Go Green Yojana: ટુ-વ્હીલરની ખરીદી પર રૂપિયા 30,000ની સબસિડી,અહીંથી ફોર્મ ભરો

Gujarat Go Green Yojana: ગુજરાત સરકાર દ્વારા વિવિઘ વર્ગના લોકો માટે ધણી સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે.શ્રમિકો માટે ઓદ્યોગિક શ્રમયોગી ભારત સરકારના “Green India”મિશનનાં ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ધટાડો કરે તેવા બેટરી થી ચાલતા દ્રી-ચક્ર વાહન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તેને સબસિડી આપવા અંગેની યોજના લાગુ કરવામાં આવી છે. આ આર્ટિકલમાં મિત્રો આપણે ગુજરાત …

Gujarat Go Green Yojana: ટુ-વ્હીલરની ખરીદી પર રૂપિયા 30,000ની સબસિડી,અહીંથી ફોર્મ ભરો Read More »

Tractor Sahay Yojana 2023: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સહાય, જાણો કેટલી સહાય મળશે અને કેવી રીતે ?

Tractor Sahay Yojana 2023 : ગુજરાત રાજ્યમાં ઘણી બધી અવનવી પદ્ધતિઓ ચાલતી હોય છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોની આવકમાં વધારો થાય તેમજ દેશનો વિકાસ થાય તે માટે તેઓ ટ્રેક્ટર ખરીદવા માટે સહાય આપે છે જેના વિષે આપણે આ લેખમાં સંપૂર્ણ માહિતી વિગતવાર સમજીશું. Tractor Sahay Yojana 2023 યોજનાનું …

Tractor Sahay Yojana 2023: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સહાય, જાણો કેટલી સહાય મળશે અને કેવી રીતે ? Read More »

BOB CSP Kai Rite Kholvi 2023: બેંક ઓફ બરોડા CSP લઈને તમારો વ્યવસાય શરૂ કરો, આજે અને દર મહિને ₹ 70 હજાર સુધી કમાઓ

BOB CSP Kai Rite Kholvi 2023 : આજ કાલ ધંધા માટે ઘણા બધા વિકલ્પ આપડા સામે આવી રહ્યા છે એવા આજના યુવા પેઢી વિચાર માં પડી રહી છે કે ક્યાં વ્યવસાય તરફ જવું .યુવાનો ધંધો તો શરુ કરવા માંગે છે પણ ધંધા ની ખાસ સમાજ ના હોવાના લીધે યોવાનો થોડા દરે છે . આવામાં BOB CSP …

BOB CSP Kai Rite Kholvi 2023: બેંક ઓફ બરોડા CSP લઈને તમારો વ્યવસાય શરૂ કરો, આજે અને દર મહિને ₹ 70 હજાર સુધી કમાઓ Read More »

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 આ જાતિ ના લોકો હજુ અરજી કરી શકે છે

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 | Pandit Deendayal Awas Yojana 2023 | Pandit Dindayal Awas Yojana 2023-24 ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી, …

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 આ જાતિ ના લોકો હજુ અરજી કરી શકે છે Read More »

Tar Fencing Yojana 2023: ખેડૂતો માટે પોતાના ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના, અરજી પ્રકાર ઓનલાઈન

Tar Fencing Yojana 2023 : તાર ફેન્સીંગ યોજના : ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે સ્થાનિક ખેડૂતોના પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીંગ યોજના (Tar Fencing Yojana Gujarat) રજૂ કરી છે. 08/12/2020 થી, આ ઠરાવ અમલમાં મૂકવામાં આવ્યો છે. Tar Fencing Yojana 2023 | તાર ફેન્સીંગ યોજના વિગત યોજનાનું નામ તાર ફેન્સીંગ …

Tar Fencing Yojana 2023: ખેડૂતો માટે પોતાના ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના, અરજી પ્રકાર ઓનલાઈન Read More »

PM Vishwakarma Yojana

વિશ્વકર્મા યોજના અંતર્ગત રૂ. 15,000/ ની સહાય અને 3 લાખ સુધીની લોન: PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana: PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના: વર્ષ 2023 માટે ભારતનું બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું, જેમાં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.  આ જ જાહેરાતમાં, સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા સમુદાય માટે કલ્યાણ યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.   PM વિશ્વકર્મા યોજના ભારત સરકાર દ્વારા કુશળ …

વિશ્વકર્મા યોજના અંતર્ગત રૂ. 15,000/ ની સહાય અને 3 લાખ સુધીની લોન: PM Vishwakarma Yojana Read More »

Bank Of Baroda E-Mudra Loan 2023: BOB ઈ-મુદ્રા લોન યોજના મેળવો 50 હજાર થી 10 લાખની લોન એકદમ ઓછા વ્યાજદરે

Bank Of Baroda E-Mudra Loan 2023 : BOB ઈ-મુદ્રા લોન યોજના  ભારતમાં નાના અને સૂક્ષ્મ સાહસોને પોસાય તેવા ભંડોળના વિકલ્પો પ્રદાન કરવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના વડાપ્રધાન દ્વારા 8 એપ્રિલ , 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી જેથી ઉદ્યોગોને કોઈપણ બિન-ફંડ આધારિત અથવા ફંડ આધારિત સુવિધા માટે ક્રેડિટ મેળવવામાં …

Bank Of Baroda E-Mudra Loan 2023: BOB ઈ-મુદ્રા લોન યોજના મેળવો 50 હજાર થી 10 લાખની લોન એકદમ ઓછા વ્યાજદરે Read More »

Scroll to Top