ખેતીવાડી સમાચાર

Tar Fencing Yojana 2023: ખેડૂતો માટે પોતાના ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના, અરજી પ્રકાર ઓનલાઈન

Tar Fencing Yojana 2023 : તાર ફેન્સીંગ યોજના : ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે સ્થાનિક ખેડૂતોના પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીંગ યોજના (Tar Fencing Yojana Gujarat) રજૂ કરી છે. 08/12/2020 થી, આ ઠરાવ અમલમાં મૂકવામાં આવ્યો છે. Tar Fencing Yojana 2023 | તાર ફેન્સીંગ યોજના વિગત યોજનાનું નામ તાર ફેન્સીંગ …

Tar Fencing Yojana 2023: ખેડૂતો માટે પોતાના ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના, અરજી પ્રકાર ઓનલાઈન Read More »

ગુજરાત કિસાન સૂર્યોદય યોજના 2023 । Gujarat Kisan Suryoday Yojana 2023

Gujarat Kisan Suryoday Yojana 2023: ગુજરાત કિસાન સૂર્યોદય યોજના (GKSY) એ ભારત સરકાર દ્વારા 2017 માં શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગુજરાતના ખેડૂતોને સૌર ઉર્જાથી સક્ષમ બનાવવાનો છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ લગાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજનાથી ખેડૂતોના વીજ બિલમાં ઘટાડો થશે અને તેઓ તેમના …

ગુજરાત કિસાન સૂર્યોદય યોજના 2023 । Gujarat Kisan Suryoday Yojana 2023 Read More »

ખેડૂત સબસીડી યોજનાઓ: I Khedut પોર્ટલ પર સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ, તમારી અરજી ઓનલાઇન કરો

ખેડૂત સબસીડી યોજનાઓ: I Khedut Portal: ગુજરાત સરકાર તરફથી ખેડૂત આધુનીક ખેતી તરફ વળે અને તેના થકી વધુ ઉત્પાદન મેળવે તે માટે અનેક સબસીડે યોજનાઓ ચાલે છે. જેમા ખેડૂતોને ખેતી માટે આધુનીક મશીનરી ખરીદવા માટે સબસીડી આપવા માટે તથા વિવિધ બાગયતી પાકોને પ્રોત્સાહન મળે તે માટે વર્ષમ 2-3 વખત I Khedut Portal ઓનલાઇન અરજીઓ કરવા માટે …

ખેડૂત સબસીડી યોજનાઓ: I Khedut પોર્ટલ પર સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ, તમારી અરજી ઓનલાઇન કરો Read More »

હવે વૃક્ષોને મળશે 2500 રૂપિયા પેન્શન, ખેડૂતોએ આ રીતે કરવી અરજી

હરિયાણામાં પ્રાણવાયુ દેવતા યોજના શરુ કરવામાં આવી છે.આ યોજના હેઠળ ખેડૂતો 75 વર્ષ જુના વૃક્ષો માટે 2500 રૂપિયા પેન્શન મેળવી શકશે.આ માટે ખેડૂતોએ વન વિભાગમાં અરજી કરી શકશે. હરિયાણામાં જો ખેડૂત પાસે 75 વર્ષથી વધુ જૂના વૃક્ષો છે. તો તે પ્રાણવાયુ દેવતા યોજના હેઠળ પેન્શનનો હકદાર છે. જો તેઓ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય …

હવે વૃક્ષોને મળશે 2500 રૂપિયા પેન્શન, ખેડૂતોએ આ રીતે કરવી અરજી Read More »

પીએમ કિસાન યોજનાના રૂપિયા 2000/- ની સહાય જમા ના થઈ હોય તો,આ એરર દૂર કરાવો

પીએમ કિસાન યોજનાના Discussion About UID Never Enable for DBT: પીએમ કિસાન યોજનામાં સહાય જમા ના થઇ હોય તો બેંકમાં જઈને આ કામગીરી કરો.પીએમ કિસાન યોજના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આ યોજના હેઠળ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં વાર્ષિક કુલ 6000/- ની સહાય જમા કરવામાં આવે છે. દર ત્રણ મહિને રૂપિયા 2000/- સહાય જમા કરવામાં …

પીએમ કિસાન યોજનાના રૂપિયા 2000/- ની સહાય જમા ના થઈ હોય તો,આ એરર દૂર કરાવો Read More »

ગુજરાત ના ખેડૂતોને બિયારણ ખરીદવા માટે 75 હજારની સહાય | Gujarat Hybrid Biyaran Yojana 2023

Gujarat Hybrid Biyaran Yojana 2023 : ગુજરાત હાઇબ્રીડ બિયારણ યોજના : નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હીત માટે વધુ એક યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને પાક બિયારણ ખરીદવા માટે રૂપિયા 75000 હજારની સહાય મળવાપાત્ર છે. મિત્રો આ યોજના બગાયતી બિયારણો માટે છે. ચાલો અમે તમને વધુ માહિતી વિસ્તારથી જણાવીએ કે …

ગુજરાત ના ખેડૂતોને બિયારણ ખરીદવા માટે 75 હજારની સહાય | Gujarat Hybrid Biyaran Yojana 2023 Read More »

ઉનાળામાં તરબૂચ ખાવાના છે ઘણા ફાયદા, જાણી લો ફાયદા, જાણો તેના 5 ફાયદા

ઉનાળામાં તરબૂચ ખાવાના છે ઘણા ફાયદા: ઉનાળો આવે એટલે કાળઝાળ ગરમી અને લૂ ની શરુઆત થઇ જતી હોય છે. એવામા શરીરમા પાણીનુ પ્રમાણ જાળવી રાખવુ ખૂબ જ જરુરી બને છે. ઉનાળામા આપણે ઘણા ફ્ળ ખાતા હોઇએ છીએ તરબૂચ પણ તેમાથી એક છે. તરબૂચ આમ તો બજારમા સરળતાથી મળતુ ફ્ળ છે અને લગભગ બધા લોકો ખાતા હોય …

ઉનાળામાં તરબૂચ ખાવાના છે ઘણા ફાયદા, જાણી લો ફાયદા, જાણો તેના 5 ફાયદા Read More »

Scroll to Top