વાજપેયી બેંકેબલ યોજના 2024: લાભાર્થી ને 8 લાખ સુધીની લોન સબસિડી અને ઓછા વ્યાજે
વાજપેયી બેંકેબલ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય એવા વ્યક્તિઓને સ્વ-રોજગારની તકો પૂરી પાડવાનો છે જેઓ હાલમાં બેરોજગાર છે, પછી ભલે તેઓ શહેરી હોય કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા હોય. વધુમાં, આ પહેલ વિકલાંગ અને દૃષ્ટિહીન વ્યક્તિઓને લાભ લેવા માટે મદદરૂપ કરે છે. વાજપેયી બેંકેબલ યોજના દ્વારા ગુજરાતમાં આર્થિક કટોકટીથી પીડિત પરિવારોને રૂ.8 લાખ સુધી ની નાણાકીય સહાય … Read more