Kuvarbai Nu Mameru Yojana 2024 : સરકાર દીકરીના મામેર સમયે આપસે સહાય, કન્યાને 12,000 ની સહાય મળશે, અહીંથી અરજી કરો

Kuvarbai Nu Mameru Yojana 2024

Gujarat Kuvarbai Nu Mameru Yojana 2024 : ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય … Read more

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 | Free Silai Machine Yojana 2024

Free Silai Machine Yojana 2024 ફ્રી સિલાઈ મશીન યોજના 2024 : મહિલાઓ પોતાનો સ્વ રોજગાર કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામા આવે છે. જેમાં ફ્રી સિલાઇ મશીન યોજના મુખ્ય છે. મહિલાઓ શીવણ નો કોર્સ કરી ઘરેબેઠા જ સ્વરોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સિલાઇ મશીન ખરીદવા માટે … Read more

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 કેવી રીતે ખોલશો ખાતું? અને ફાયદાઓ જાણો અહીં થી । Sukanya Samriddhi Yojana 2025

Sukanya Samriddhi Yojana 2025 Online | Sukanya Samriddhi Yojana in Gujarati | Apply for SSY Account Online | સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ | Sukanya Samiriddhi Yojana Registration સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર | સુકન્યા સમૃદ્ધિ યોજના ની માહિતી | સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 | સુકન્યા … Read more

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025: Gyan Sadhana Scholarship Yojana Gujarat

Gyan Sadhana Scholarship Yojana Gujarat: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2025 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 … Read more

PM Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના 2025

PM Awas Yojana 2025: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2025 માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ વધુ લોકોને લાભ આપવામાં આવશે. Pradhan Mantri Awas Yojana In … Read more

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2025

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2025 | Pandit Deendayal Awas Yojana 2025 | Pandit Dindayal Awas Yojana 2025-26 ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી, … Read more

સરકાર મહિલાઓને આપશે 3 લાખ રૂપિયાની લોન એકદમ ઓછા વ્યાજદર, 50% સબસિડી, જુઓ વિગતે માહિતી

Mahila Udyog Yojana Gujarat

ભારત સરકાર મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચલવવામાં આવે છે. મહિલા ઉદ્યોગ યોજના હેઠળ સરકાર મહિલાઓને આપશે 3 લાખ રૂપિયાની લોન, આ યોજના નું વ્યાજદર એકદમ ઓછું છે. આ યોજનામાં સરકાર 50% સબસિડી આપે છે. Mahila Udyog Yojana Gujarat ની વિગતે માહિતી નીચે આપેલ છે. આ યોજનામાં 2 ઘણાં ઉદ્દેશો છે જેમ કે. મહિલાઓને રોજગારી આપતી … Read more

E Nirman Card : ફક્ત ખાલી આ એક કાર્ડથી તમને ગુજરાતની બધી યોજનાનો લાભ મળશે, અહીં અરજી કરો

E Nirman Card

E Nirman Card : ગુજરાત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલ અનુકૂળ ઈ-નિર્માણ કાર્ડ દ્વારા તમે વિવિધ યોજનાઓ દ્વારા ઓફર કરવામાં આવતા તમામ લાભો સરળતાથી કેવી રીતે મેળવી શકો છો તે જાણો. એપ્લિકેશન પ્રક્રિયાની વિગતોમાં ડાઇવ કરો અને આજે જ તમારા લાભો વધારવાનું પ્રારંભ કરો! તો ચાલો હવે જાણીએ E Nirman Card ની વિગતવાર માહિતી. ગુજરાત … Read more

SBI Bank New Scheme 2024 : એસબીઆઇ બેન્ક આરડી યોજના, નાની બચત પર આપશે મહિને 11000 રૂપિયા, જુઓ વિગેતે માહિતી

SBI Bank New Scheme 2024

SBI Bank New Scheme: જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામા પોતાનો એકાઉન્ટ ધરાવો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. બેંક દ્વારા સમય સમય પર ગ્રાહકો માટે ઘણી બધી લાભકારી યોજનાઓ જાહેર કરવામાં આવે છે. અને તેમાં ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક યોજના નીકળવામાં આવે છે. આ યોજના હેઠળ ગ્રાહકોની રૂપિયા 11000 … Read more

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2025: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, જાણો સંપૂર્ણ માહિતી

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2025 : ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી … Read more