LIC Aadhaar Shila Scheme 2024 : સરકાર મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 11 લાખ રૂપિયા આપશે, જાણો કેવી રીતે મળશે લાભ

LIC Aadhaar Shila Scheme 2024

LIC Aadhaar Shila Scheme 2024 : મહિલાઓને સશક્ત બનાવવા અને આર્થિક રીતે મજબુત બનાવવા માટે અનેક યોજનાઓ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત દરેક મહિલા ઘરે બેસીને આ યોજનાઓનો લાભ લઈ શકે છે. સરકાર મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયાસો કરી રહી છે. ભારતીય જીવન વીમા નિગમ દરેક આવક જૂથ માટે જુદી જુદી … Read more

સરકાર મહિલાઓને આપશે 3 લાખ રૂપિયાની લોન એકદમ ઓછા વ્યાજદર, 50% સબસિડી, જુઓ વિગતે માહિતી

Mahila Udyog Yojana Gujarat

ભારત સરકાર મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચલવવામાં આવે છે. મહિલા ઉદ્યોગ યોજના હેઠળ સરકાર મહિલાઓને આપશે 3 લાખ રૂપિયાની લોન, આ યોજના નું વ્યાજદર એકદમ ઓછું છે. આ યોજનામાં સરકાર 50% સબસિડી આપે છે. Mahila Udyog Yojana Gujarat ની વિગતે માહિતી નીચે આપેલ છે. આ યોજનામાં 2 ઘણાં ઉદ્દેશો છે જેમ કે. મહિલાઓને રોજગારી આપતી … Read more

PM Mudra Loan: બિઝનેસ શરૂ કરવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન, સરકાર ગેરન્ટી પણ નહી માંગે, જાણો પ્રોસેસ

PM Mudra Loan

PM Mudra Loan Yojana : કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ સરકારે 50,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરન્ટી વગર આપવામાં આવે છે. આ લોનમાં તમારે કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી. જાહેર ક્ષેત્રની બેન્કો ઉપરાંત, આ લોકો સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો (RRBs), નાની … Read more

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 | Pandit Deendayal Awas Yojana 2024 | Pandit Dindayal Awas Yojana 2023-24 ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો, આદિવાસી જાતિઓ લોકો, વિમુક્ત અને વિચરતી જાતિઓ, પછાત વર્ગના લોકો તથા અનુસૂચિત જનજાતિના લોકો કે જેમની પાસે પોતાનું પાકું મકાન નથી, … Read more

PM Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના 2024

PM Awas Yojana 2024: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રીય બજેટ 2024 માં મોટી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોના ઘરનું સપનું સાકાર કરવા માટે બજેટમાં પહેલા કરતા વધુ બજેટ આપવાની જાહેરાત કરી છે. હવે આ યોજના હેઠળ વધુ લોકોને લાભ આપવામાં આવશે. Pradhan Mantri Awas Yojana In … Read more

Vridha Pension Yojana 2024 : વૃદ્ધ પેન્શન યોજના 2024, દર મહિને રૂ.1250 ની સહાય, અરજી ફોર્મ અને અરજી પ્રક્રિયા

Vridha Pension Yojana 2024

Vridha Pension Yojana 2023 Form: વૃદ્ધ પેન્શન યોજના 2024, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને … Read more

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024: Gyan Sadhana Scholarship Yojana Gujarat

Gyan Sadhana Scholarship Yojana Gujarat: ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2024 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 … Read more