PM Awas Yojana 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદમાં આવા આલીશાન બનશે 1055 ઘરો, જુઓ વિગતે માહિતી
Pradhan Mantri Awas Yojana 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાશ યોજના માટે અરજીઓ ઓનલાઈન ભરાવાનું ચાલું જ છે. જેની છેલ્લી તારીખ 13 મે 2024 છે. કુલ 1055 ઘર બનાવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ બિલ્ડિંગો કેવા દેખાઈ રહ્યા છે અને ક્યાં છે તે અંગેની જાણકારી આજે ગુજરાતી જાગરણ તમને આપશે. PM Awas Yojana […]