વિશ્વકર્મા યોજના અંતર્ગત રૂ. 15,000/ ની સહાય અને 3 લાખ સુધીની લોન: PM Vishwakarma Yojana 2024

PM Vishwakarma Yojana

PM Vishwakarma Yojana: PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના: વર્ષ 2024 માટે ભારતનું બજેટ નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું, જેમાં ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી.  આ જ જાહેરાતમાં, સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા સમુદાય માટે કલ્યાણ યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.   PM વિશ્વકર્મા યોજના ભારત સરકાર દ્વારા કુશળ … Read more

ગુજરાત કિસાન સૂર્યોદય યોજના 2025 । Gujarat Kisan Suryoday Yojana

Gujarat Kisan Suryoday Yojana 2024: ગુજરાત કિસાન સૂર્યોદય યોજના (GKSY) એ ભારત સરકાર દ્વારા 2017 માં શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગુજરાતના ખેડૂતોને સૌર ઉર્જાથી સક્ષમ બનાવવાનો છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ લગાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજનાથી ખેડૂતોના વીજ બિલમાં ઘટાડો થશે અને તેઓ તેમના … Read more

ફક્ત 5 મિનિટમાં બેંક ઓફ બરોડામાં ઓનલાઈન ખાતું ખોલો : Bank of Baroda zero balance Account opening online

શું આપ Bank of Baroda zero balance Account opening online ખાતું ખોલવા માંગો છો તો આજ ની આ પોસ્ટ આપ ના માટે છે બેન્ક ઓફ બરોડામાં ઓનલાઇન ખાતું : ડિજિટલ વિશ્વમાં બેંક ખાતું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની રકમ સીધી બેંકમાં પ્રાપ્ત થાય છે, આવી સ્થિતિમાં વ્યક્તિ માટે બેંક ખાતું હોવું … Read more

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના | Pradhan Mantri Suryoday Yojana

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના Pradhan Mantri Suryoday Yojana

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના | Pradhan Mantri Suryoday Yojana : આપણા દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને જેવો વીજળીની સમસ્યાથી પરેશાન થાય છે જેમાં કે વીજળીનું બિલ વધારે આવવું અને ક્યારેક વીજળી કપાઈ પણ જાય છે. હવે સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1 કરોડ ગરીબ પરિવારોના ઘર … Read more

Antyeshti Sahay Yojana: અંત્યેષ્ઠિ સહાય યોજના અંતર્ગત શ્રમિકોને 10,000 ની સહાય મળશે

Antyeshti Sahay Yojana ગુજરાતમાં રહેતા શ્રમિક લોકો જેવા કે કડિયા, લુહાર, વાયરમેન તથા જેમનું નામ મનરેગા વર્કર્સ માં આવે છે તેવા લોકો માટે અંત્યેષ્ઠિ સહાય યોજના બહાર પાડેલ છે જો નોધાયેલ શ્ર્મયોગી કામ કરતા સમયે કોઈ વર્કર્સ સંજોગો વસાહત મૃત્યુ પામે છે તો સરકાર દ્વારા તેની અંતિમ ક્રિયા પૂરી પાડવા માટે સહાય આપવામાં આવે છે. … Read more

Marnotar Sahay Yojana Gujarat: મરણોતર સહાય યોજના હેઠળ 5000 રૂપિયા ની સહાય મેળવો, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા

Marnotar Sahay Yojana Gujarat મરણોતર સહાય યોજના

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના : આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવાર માં જો કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય તો સરકાર તેને આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. તમને જાણવા મળશે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોતર સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી … Read more

PM Surya Ghar Muft Bijli Yojana | સરકાર બેંક ખાતામાં સીધા 78,000 રૂપિયા જમા કરશે, આ રીતે અરજી કરો

PM Surya Ghar Muft Bijli Yojana

PM Surya Ghar Muft Bijli Yojana : મોદી સરકારે પીએમ-સૂર્ય ઘર મફત વીજળી નામની યોજના રજૂ કરી છે, જે સામાન્ય લોકોને લાભ આપવા માટે રચાયેલ છે. આ પહેલના ભાગરૂપે, પાત્ર વ્યક્તિઓને તેમના બેંક ખાતામાં જમા કરાયેલા 78,000 રૂપિયાની સીધી સબસિડી પ્રાપ્ત થશે. આ સબસિડીનો લાભ લેવા માટે, તમારે ફક્ત PM-સૂર્ય ઘર યોજનામાં ભાગ લેવાની જરૂર છે. … Read more

PUC Download Online : હવે PUC પ્રમાણપત્ર ઓનલાઇન કઢાવો, સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણો અહીં થી

PUC Download Online

PUC Download Online : PUC નો અર્થ પોલ્યુશન અંડર કંટ્રોલ છે, અને તે એક પ્રમાણપત્ર છે જે ભારતમાં વાહનોને ઉત્સર્જન પરીક્ષણ પાસ કર્યા પછી આપવામાં આવે છે. ઉત્સર્જન પરીક્ષણ વાહન દ્વારા ઉત્સર્જિત પ્રદૂષકોની માત્રાને માપે છે, અને પ્રમાણપત્ર સાબિતી તરીકે કામ કરે છે કે વાહન સરકારના પ્રદૂષણ નિયંત્રણ ધોરણોને પૂર્ણ કરે છે. આજના યુગમાં જો … Read more

Namo Shri Yojana 2025 : નમો શ્રી યોજના 2024 હેઠળ સગર્ભા સ્ત્રીઓ ને મળશે 15,000 રૂપિયાની સહાય

Namo Shri Yojana 2024

Namo Shri Yojana 2025 : ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ 2 ફેબ્રુઆરીના દિવસે સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં તેમણે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમો શ્રી યોજના ની જાહેરાત કરેલી છે. આ યોજના અંતર્ગત લાભાર્થી સગર્ભા બહેનો તેમજ માતાઓને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં … Read more

ડૉ.આંબેડકર આવાસ યોજના | Dr Ambedkar Awas Yojana 2024

Dr Ambedkar Awas Yojana

Dr Ambedkar Awas Yojana 2024 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ સામાજિક સુક્ષાની કચેરીઓ આવેલ છે. જેમાં અંત્યદય લોકોને જીવનમાં સુધારો આવે ત્યારે સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. જે માંથી આજે આપણે આંબેડકર આવાસ યોજના ૨૦૨૪ યોજનાની વિગતે માહિતી મેળવીશું. આંબેડકર આવાસ યોજના ગુજરાતમાં કોને કોને મળશે લાભ ?, શું પ્રોસેસ છે ? , … Read more