Antyeshti Sahay Yojana: અંત્યેષ્ઠિ સહાય યોજના અંતર્ગત શ્રમિકોને 10,000 ની સહાય મળશે
Antyeshti Sahay Yojana ગુજરાતમાં રહેતા શ્રમિક લોકો જેવા કે કડિયા, લુહાર, વાયરમેન તથા જેમનું નામ મનરેગા વર્કર્સ માં આવે છે તેવા લોકો માટે અંત્યેષ્ઠિ સહાય યોજના બહાર પાડેલ છે જો નોધાયેલ શ્ર્મયોગી કામ કરતા સમયે કોઈ વર્કર્સ સંજોગો વસાહત મૃત્યુ પામે છે તો સરકાર દ્વારા તેની અંતિમ ક્રિયા પૂરી પાડવા માટે સહાય આપવામાં આવે છે. … Read more